માનવ દેહધર્મવિદ્યા
Q-1 માનવીમાં , પશ્વ મહાશિરામાંથી હ્રદય ના ડાયેસ્ટોલિક જમણા કર્ણક માંથી રુધિર ............ ના કારણે પસાર થાય છે ?
A) ધક્કા ને કારણે શીરાના વાલ્વ ખુલ્લા થઇ જવાથી
B) શોષકદાબ Right Answer
C) સાયનોઓરીક્યુલર ગાંઠની ઉતેજ્નાથી
D) કર્ણક અને પશ્વમહાશિરા વચ્ચેના દબાણ ના તફાવત થી
Solution
માનવમાં પશ્વશિરામાંથી ડાયાસ્ટોલિક જમણા કર્ણકમાં રુધિર શોષક દાબથી ખેંચાય છે અને પસાર થાય છે .
Q-2 ............. દરમિયાન શ્વસનનો દર ધીમો હોય છે ?
A) રમત રમતી વખતે
B) ઉંઘતી વખતે Right Answer
C) જમતી વખતે
D) બોલતી વખતે
Q-3 પ્રકાશસંશ્વલેષણ દરમિયાન ગ્લુકોઝમાં ઓક્સિજન ક્યાંથી આવે છે ?
A) હવાનો ઓક્સિજન
B) પાણી Right Answer
C) કાર્બન ડાયોકસાઈડ
D) (B) અને (C) બનેમાંથી
Q-4 પ્રકાશ સંશ્વલેષણ એક ઓક્સિજન અણું મુક્ત કરવા માટે પ્રકાશના કેટલા ક્વોન્ટમ જોઈએ ?
A) ત્રણ
B) આઠ Right Answer
C) ચાર
D) બે